Description:આજે ભારતની અરધોઅરધ વસતીની ઉંમર 25 વર્ષની નીચે છે. હવે પછીની ચૂંટણીમાં કરોડો યુવક-યુવતીઓ પહેલી વાર મતદાન કરી શકશે. તેમાંથી કેટલાક રાજકારણમાં પણ પ્રવેશ કરશે, સરકારમાં હોદ્દા ધરાવશે, વેપાર-ઉદ્યોગમાં જવાબદારીઓ સંભાળશે, શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે ફાળો આપશે.રાષ્ટ્રના આ નૂતન નાગરિકોના મોટા ભાગને પૂરતી કેળવણી લેવાનો અવકાશ નહીં મળ્યો હોય.. પોતાની વયને કારણે જે અધિકારો એમને સાંપડશે તેનો દેશહિતમાં ઉપયોગ કરવા માટે તેમણે પોતાનું જાત-શિક્ષણ સતત કરતા રહેવું પડશે. તેમાં સહાયરૂપ થાય તેવા વિચારોનો ખોરાક તેમને પૂરો પાડવાનું કામ ખૂબ અગત્યનું છે. દેશમાં આજે અન્નના કરતાં પણ વધુ વિકરાળ દુકાળ વિચારોનો જણાય છે. આ વિચારશૂન્યતા જો દૂર ન થાય તો કરોડો નવા મતદારો આવશે તો પણ એ-નાં એ નબળાં તત્ત્વો સરકારમાં આવશે. એટલું જ નહીં, વહીવટીતંત્ર, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં પણ એમની જ આણ ફેલાશે.સદ્ભાગ્યે આ નૂતન નાગરિકોને સમજાય, રસ પડે અને પ્રેરણા આપે એવું સાહિત્ય આપણી પાસે છે. તેમાંથી કાળજીપૂર્વક પસંદગી કરીને નાની નાની, અલ્પ કિંમતવાળી હજારો-લાખો પુસ્તિકાઓનો ફેલાવો યુવાન પેઢીમાં કરવાનો છે. તે દિશામાં એક નમૂનારૂપે આ પુસ્તિકા તૈયાર કરી છે.-મહેન્દ્ર મેઘાણીWe have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Saat Vichar Yatra. To get started finding Saat Vichar Yatra, you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Description: આજે ભારતની અરધોઅરધ વસતીની ઉંમર 25 વર્ષની નીચે છે. હવે પછીની ચૂંટણીમાં કરોડો યુવક-યુવતીઓ પહેલી વાર મતદાન કરી શકશે. તેમાંથી કેટલાક રાજકારણમાં પણ પ્રવેશ કરશે, સરકારમાં હોદ્દા ધરાવશે, વેપાર-ઉદ્યોગમાં જવાબદારીઓ સંભાળશે, શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે ફાળો આપશે.રાષ્ટ્રના આ નૂતન નાગરિકોના મોટા ભાગને પૂરતી કેળવણી લેવાનો અવકાશ નહીં મળ્યો હોય.. પોતાની વયને કારણે જે અધિકારો એમને સાંપડશે તેનો દેશહિતમાં ઉપયોગ કરવા માટે તેમણે પોતાનું જાત-શિક્ષણ સતત કરતા રહેવું પડશે. તેમાં સહાયરૂપ થાય તેવા વિચારોનો ખોરાક તેમને પૂરો પાડવાનું કામ ખૂબ અગત્યનું છે. દેશમાં આજે અન્નના કરતાં પણ વધુ વિકરાળ દુકાળ વિચારોનો જણાય છે. આ વિચારશૂન્યતા જો દૂર ન થાય તો કરોડો નવા મતદારો આવશે તો પણ એ-નાં એ નબળાં તત્ત્વો સરકારમાં આવશે. એટલું જ નહીં, વહીવટીતંત્ર, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં પણ એમની જ આણ ફેલાશે.સદ્ભાગ્યે આ નૂતન નાગરિકોને સમજાય, રસ પડે અને પ્રેરણા આપે એવું સાહિત્ય આપણી પાસે છે. તેમાંથી કાળજીપૂર્વક પસંદગી કરીને નાની નાની, અલ્પ કિંમતવાળી હજારો-લાખો પુસ્તિકાઓનો ફેલાવો યુવાન પેઢીમાં કરવાનો છે. તે દિશામાં એક નમૂનારૂપે આ પુસ્તિકા તૈયાર કરી છે.-મહેન્દ્ર મેઘાણીWe have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Saat Vichar Yatra. To get started finding Saat Vichar Yatra, you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.